Thursday, 9 January 2014

nathi khabar

નથી  ખબર તુ  શાને  આટલું દર્દ  આપે છે  ,

હશે  કદાચ અમારી પ્રાથર્ના  માં શ્રદ્ધા ખૂટે  છે.

રેહવા દે તારો પણ કઈ વાંક નથી હવે,

અમારી  શ્રદ્ધા માં  પણ સ્વાર્થ નો સડો  પેઠો છે.



07 / 06 / 1985

 કદાચ  મોત   ની  મજા એટલી   મીઠી  નહિ હોય ,

 બાકી કોઈ જિંદગી ની જધ્ધ્મારી  શું કામ ચાલુ રાખે   ?

Pustak

  ઘરના કોઈ ઓરડાની ખુરશીમાં  કે બગીચાના કોઈ બાંકડા પર   કે  બસમાં કે ટ્રેનના ડબ્બામાં મુસાફરીમાં  બેઠા બેઠા જ વિચારો ને વિસ્તારવાની  તક આપે એ...